સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત, 26 જુલાઈથી 100 ટકા ક્ષમતાવાળી મેટ્રો અને બસ દોડશે
સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત 100 ટકા ક્ષમતાવાળી મેટ્રો અને બસ દોડશે લગ્ન સમારોહમાં 100 લોકો ભાગ લઈ શકશે દિલ્હી:હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના કેસની ઘટતી સંખ્યાને જોતાં લોકડાઉન થી લોકોને મોટી રાહત મળી છે. 26 જુલાઈથી રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન હેઠળ હવે મેટ્રો અને […]