અમદાવાદમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી નીજ મંદિરે પરત ફર્યા, ભગવાનને આંખો આવતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, શુક્રવારે ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમાએ નિકળશે અમદાવાદઃ શહેરમાં રથયાત્રાને હવે એક દિવસ જ બાકી છે. ત્યારે રથયાત્રાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરની સાથે રથયાત્રાના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસનો […]