દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે 2600થી વધુ એસટીની ખાસ બસો દોડાવાશે
એસટી નિગમના 16 ડિવિઝનોમાંથી એકસ્ટ્રા બસો ડોદાવવાનું આયોજન, સુરતથી સૌરાષ્ટ્ર માટે 1600 બસો દોડાવાશે, પ્રવાસીઓ એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે, અમદાવાદઃ દિવાળીના તહેવારોને એક મહિનાથી ઓછો સમય બાકી છે. સુરત, અમદાવાદ સહિત મહાનગરોમાં વસતા બહારગામના લોકો દિવાળીના તહેવારો દરમિયાન પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એસ.ટી.નિગમ […]