શું તમને ખબર છે? કે મચ્છરના કરડવાથી આ બીમારી પણ થઈ શકે છે
ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકો પોતાનું ધ્યાન રાખતા હોય છે અને ખાસ ધ્યાન તો બધા લોકો મચ્છરથી રાખતા હોય છે. લોકોને ડર હોય છે કે મચ્છરના કરડવાથી મલેરિયા જેવી બીમારી થઈ શકે છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે મલેરિયા જેવી જ બીમારી અન્ય છે જે મચ્છરના કરડવાથી થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે દૂષિત […]