શેખ હસીનાએ ભારતમાં રહીને ચૂપ રહેવું જોઈએ, મોહમ્મદ યુનુસની ધમકી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શેખ હસીના અને ભારતને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાને સલાહ આપતાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને ભારતમાં જ રહેવું જોઈએ અને નિવેદનો કરવાથી બચવું જોઈએ. તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ. યુનુસે એમ પણ કહ્યું કે, તે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે, પણ હસીનાએ […]