1. Home
  2. Tag "Nahivat"

ગુજરાતમાં ભારત બંધની નહિવત અસર, દેખાવકારોની કરાઈ અટકાયત

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિબિલના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિંવત જોવા મળી હતી. દરમિયાન કૃષિ બિલના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળો ઉપર કોંગ્રેસના નેતા-કાર્યકરોએ દેખાવો કર્યો હતો. પોલીસે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી હતી. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના માર્કેટયાર્ડ ખુલ્લા રહ્યાં હતા. તેમજ અમદાવાદમાં પણ મોટાભાગની ઓફિસ ખુલી રહી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code