અમદાવાદમાં નારણપુરા અકસ્માત કેસમાં નાસી ગયેલો કારચાલક પકડાયો
મંગળવારે રાતે બાઈકને ટક્કર મારીને કારનો ચાલક નાસી ગયો હતો અકસ્માતમાં બાઈકસવારનું મોત નિપજ્યું હતું ધરપકડ કરાયેલો 19 વર્ષીય કારચાલક કોલેજનો વિદ્યાર્થી છે અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મંગળવારની રાતે શહેરના નારણપુરા ચાર રસ્તા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. અને એક યુવાને […]