1. Home
  2. Tag "Narendra Modi"

હિન્દુઓ ઉપર ખોટા આરોપ લગાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, જે ગંભીર બાબત છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, “હું રાષ્ટ્રપતિના સંબોધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હાજર છું. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પને વિસ્તાર્યો છે.” પીએમ મોદીએ કહ્યું, આજે હિન્દુઓ પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 111મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મહિનાના લાંબા અંતરાલ બાદ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ કર્યો. મન કી બાત કાર્યક્રમનો આ 111મો એપિસોડ હતો. આ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવી […]

સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનને નરેન્દ્ર મોદીએ પ્રગતિ અને સુશાસનનો રોડમેપ ગણાવ્યો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને વ્યાપક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ અને સંભાવનાઓ તેમજ નાગરિકો માટે વધુ સારા જીવન માટે સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવાની જરૂર હોય તેવા […]

આઝાદી પછી બીજીવાર દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મીડિયાને સંબોધતા કહ્યું કે, જનતાએ અમારી નિયત અને નીતિઓ પર મહોર લગાવી છે. અમે બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. સંસદીય લોકશાહીમાં આ એક ગૌરવપૂર્ણ દિવસ છે. આઝાદી પછી પહેલીવાર શપથ ગ્રહણ સમારોહ આપણી જ નવી સંસદ ભવનમાં થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા રહેશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જી 7 શીખર સંમેલનના આઉટરીચ સેશનની સમાપ્તી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઇન સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ અમેરીકી રાષ્ટ્રપતિ સાથે પોતાની મુલાકાતના ફોટો સોસીયલ મિડિયા પ્લટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ હતુ કે જો બાઇડનને મળવુ હંમેશાં આનંદ દાયક હોય છે.ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા […]

શપથવિધી બહાર નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે જ ખેડૂતોને આપી મોટી ભેટ

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં, મંત્રીમંડળમાં 72 નેતાઓનો સમાવેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ કર્યાં બાદ કેબિનેટ મંત્રી તરીકે રાજનાથસિંહને રાષ્ટ્રપતિજીએ શપથ લેવડવ્યાં હતા. નવી સરકારની કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં એનડીએના તમામ સભ્યોને […]

રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંજી, સહિત આટલા લોકો થઇ શકે છે કેબિનેટ મંત્રી તરીકેના શપથ

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. અહીં અમે તમને એ નામ જણાવવા જઇ રહ્યા છે જેઓ વડાપ્રધાનની શપથવિધિ પછી મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. પીયૂષ ગોયલ (ભાજપ) જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) શાંતનુ ઠાકુર (ભાજપ) રક્ષા ખડસે (ભાજપ) રાવ […]

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી….. શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી…. નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code