દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી ગામડે-ગામડે પહોંચ્યું છે: પાણી પુરવઠા મંત્રી
સુજલામ સુફલામ યોજના હેઠળ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત 53.70 કિમી લાંબી પાઇપલાઇન નખાશે, થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત 63.86 કિમી લાંબી પાઇપલાઇન નખાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દરિયામાં વહી જતું નર્મદા નદીનું વધારાનું પાણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની […]