1. Home
  2. Tag "National news"

પ્રથમ વખત વિશ્વના સૌથી તીખા મરચાંની ભારતથી લંડન કરાઇ નિકાસ, પીએમ મોદીએ પણ આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: વિશ્વના સૌથી તીખા મરચા એટલે કે નાગાલેન્ડના કિંગ ચીલ એટલે કે ભૂત ઝોલકિયા તરીકે ઓળખાતા મરચાંની પ્રથમ વખત લંડન નિકાસ કરવામાં આવી છે. તેની પહેલી ખેપ લંડન પહોંચી ચૂકી છે. તે વિશ્વના સૌથી તીખા મરચાં તરીકે પ્રખ્યાત છે. વાણિજ્ય મંત્રાલયે ટ્વીટ મારફતે જાણકારી આપી હતી કે, રાજા મરચાંની પહેલી ખેપ, જેને કિંગ ચિલી […]

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ 12 જગ્યાએ દરોડા પાડ્યા બે પોલીસ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા આ કેસથી જોડાયેલા ઘણાં મહત્વનાં દસ્તાવેજો હાથ લાગ્યા નવી દિલ્હી: અનિલ દેશમુખ પ્રકરણમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાલમાં CBI આ કેસની તપાસ કરી રહી છે. 100 કરોડના વસૂલાત પ્રકરણમાં CBIએ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં […]

કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ, CM પદના શપથ ગ્રહણ કર્યા

કર્ણાટક રાજ્યના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ આજે રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા રાજ ભવનમાં CM પદના લીધા શપથ નવી દિલ્હી: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે આજે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા. બસવરાજ બોમ્મઇએ રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ અંગે […]

બાળકો માટે ટૂંક સમયમાં આવી શકે છે કોવિડ વેક્સિન

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર દેશમાં 2-17 વર્ષના બાળકો માટે આવી શકે છે વેક્સિન સીરમની કોવોવેક્સના 2-3 તબક્કા માટેનો માર્ગ મોકળો બન્યો નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં 2 થી 17 વર્ષના બાળકો માટે સકારાત્મક સમાચાર છે. બાળકો માટે જલ્દી કોવિડ વેક્સિન બજારમાં આવી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સીરમ […]

કર્ણાટકની કમાન હવે બસવરાજ બોમ્મઇ સંભાળશે, બનશે રાજ્યના નવા મુખ્યપ્રધાન

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો રાજ્યની કમાન હવે બસવરાજ બમ્મઇના હાથમાં છે બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બી એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનના નામ પર ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી છે. […]

મોદી સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યું પેકેજ મોદી સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું ચોમાસુ સત્રના પાંચમાં દિવસે પણ પેગાસસ મુદ્દે વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે. હવે સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને લગાવી ફટકાર, કહ્યું – નારેબાજીમાં હરીફાઇ ના કરો

વિપક્ષના હોબાળાને કારણે સંસદના ચોમાસા સત્રની કાર્યવાહી ખોરવાઇ વિપક્ષના હોબાળાથી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરીને વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષ દ્વારા કરાતી સતત ધાંધલથી સતત ખોરવાઇ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો. […]

રાજ કુંદ્રાને ઝટકો, કોર્ટે ફરીથી આપી આટલા દિવસની ન્યાયિક કસ્ટડી

રાજ કુંદ્રા કેસની આજની સુનાવણીમાં રાજ કુંદ્રાને ઝટકો કોર્ટે ફરીથી કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો જામીન અરજી પર સુનાવણી આવતીકાલે એટલે કે 28 જુલાઈએ થશે મુંબઇ: પોર્નોગ્રાફીના કથિત નિર્માણ અને તેના વેચાણના આરોપસર હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા જેલમાં છે. આજે તેની કસ્ટડી પૂર્ણ થવાની હતી જો કે આજની સુનાવણી દરમિયાન […]

હવે મોબાઇલ સીમની જેમ વીજ કનેક્શન પણ બદલાવી શકાશે, મોદી સરકાર આ બિલ લાવી રહી છે

હવે મોબાઇલ નંબર પોર્ટિંગની જેમ વીજ કનેક્શન પણ બદલી શકાશે મોદી સરકાર ઇલેક્ટ્રિસિટી બિલ, 2021 લાવવા બનાવી રહી છે યોજના આનાથી વીજ ગ્રાહકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે નવી દિલ્હી: જેવી રીતે તમે તમારો મોબાઇલ નંબર પોર્ટેડ કરીને એક ટેલિકોમ કંપનીથી બીજી ટેલિકોમ કંપનીમાં બદલી શકો છો. તેમ હવે વીજ જોડાણની કંપની પણ બદલવા સક્ષમ […]

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની દુર્ઘટના, 9 ટૂરિસ્ટોના મોત, બચાવ કાર્ય જારી

હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં મોટી દુર્ઘટના કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલનથી 9 ટૂરિસ્ટોના મોત ભૂસ્ખલનને કારણે એક પૂલ પણ તૂટી ગયો છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પર્વતની ભેખડ પર્યટકોની કાર પર પડવાને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ પ્રવાસીઓ દિલ્હી-NCRના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ભૂસ્ખલનને કારણે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code