દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના શરૂ થશે, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળશે રાહત
નવી દિલ્હીઃ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) આજે સત્તાવાર રીતે દિલ્હીમાં શરૂ થઈ રહી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત અને કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ માટે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. મુખ્યમંત્રી […]