પીએમ મોદીએ છત્તીસગઢમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું
રાયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુરમાં નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. નયા રાયપુરના સેક્ટર 19 માં બનેલ નવી વિધાનસભા ભવન ભવ્ય છે. આ ભવન ની દરેક ઈંટ માં રાજ્ય નો ઇતિહાસ […]


