1. Home
  2. Tag "News Article"

IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર રમી શકશે નહીં

શ્રેયસ ઐયર દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી ગુમાવશે, અને ઉપ-કપ્તાન જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી પણ ગુમાવશે. ટીમ ઈન્ડિયાની સાથે, પંજાબ કિંગ્સ પણ વધતા તણાવનો સામનો કરી રહી છે. તે IPL 2026 ના શરૂઆતના મેચોમાંથી પણ બહાર થઈ શકે છે, કારણ કે તાજેતરના અહેવાલો દાવો કરે છે કે IPL પહેલા તેના માટે ફિટ થવું મુશ્કેલ […]

G20 સમિટના પહેલા સત્રમાં PM મોદીએ ત્રણ મુખ્ય પ્રસ્તાવો મુક્યા, ડ્રગ ટેરર નેક્સસ સામેના યુદ્ધથી લઈને વૈશ્વિક આરોગ્ય ટીમ બનાવવા પર વાત કરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં G20 સમિટને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં G20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં વૈશ્વિક વિકાસ પ્રાથમિકતાઓને ફરીથી સેટ કરવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે સભ્ય દેશોને એવા મોડેલો અપનાવવા વિનંતી કરી જે સમાવિષ્ટ, ટકાઉ અને સભ્યતાપૂર્ણ સમજણ પર આધારિત હોય. પીએમ મોદીએ કહ્યું કે તેમણે મોટા પાયે વિકાસને […]

જુનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ લગાવીને રોફ મારતો યુવક પકડાયો

જુનાગઢમાં બે દિવસમાં 2 નકલી પોલીસ પકડાયા, કારમાં પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ગોંડલના યુવાનને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો, પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ખાનગી વાહનો સામે પોલીસે લાલા આંખ કરી  જુનાગઢ: ગુજરાતમાં ઘણાબધા ખાનગી વાહનચાલકો પોતાના વાહનો પર રાજકીય પક્ષોના સિમ્બોલ અને હોદ્દાઓ લખતા હોય છે. જ્યારે ઘણા વાહનચાલકો વાહનો પર પોલીસ બોર્ડ રાખતા હોય છે. સમાજમાં […]

વડોદરામાં BLO સહાયક મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન થયુ મોત, હાર્ટ એટેકની આશંકા

કામના ભારણને લીધે છેલ્લા 4 દિવસમાં ચાર કર્મચારીના મોત, વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક કામગીરી કરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ, નિર્ધારિત સમયમાં SIRની કામગીરી કરવાની હોવાથી BLOની માનસિક હાલત કથળી વડોદરાઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગની કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોએ બાળકોને […]

ભચાઉના લાખાપર ગામે પશુ ચરાવવા ગયેલા બે કિશોરના તળાવમાં ડૂબી જતા મોત

બન્ને કિશોરના ચંપલ તળાવના કિનારે મળતા શોધખોળ શરૂ કરાઈ, ત્રણ કલાકની શોધખોળ બાદ બન્ને કિશોરોના મૃદેહ મળ્યા, લાખાપર ગામમાં શોકનો માહોલ સર્જાયો ભૂજઃ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામના તળાવમાં ડૂબી જતા બે કિશોરોના મોત થયા છે. લાખાપર ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચારવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી કિશોરો પરત […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના આઉટસોર્સથી કામ કરતા 50થી વધુ કર્મચારીઓ પગારથી વંચિત

ખાનગી એજન્સી દ્વારા પગાર ન ચુકવાતા મ્યુનિના સત્તાધિશોને રજુઆત, મ્યુનિ. દ્વારા ખાનગી એજન્સી પાસેથી પેનલ્ટી વસુલાશે, પગાર ન થતા કર્મચારીઓની હાલત કફોડી ભાવનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી ભરતીને બદલે કર્મચારીઓની આઉટસોર્સથી સેવા લેવામાં આવી રહી છે. ખાનગી એજન્સીઓ દ્વારા જરૂર મુજબના કર્મચારીઓ પુરા પાડવામાં આવે છે. મ્યુનિ દ્વારા ખાનગી એજન્સીને નાણા ચુકવી દેવામાં આવતા હોય […]

ભાવનગરના 130થી વધુ ખેલાડીઓને ગત વર્ષના મહાકુંભના પુરસ્કારની રકમ હજુ મળી નથી

મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી, ખેલાડીઓએ પ્રમાણપત્ર આપ્યા, પણ પુરસ્કાર ન અપાયો, બેદરકાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવા રમતવીરોએ કરી માગ ભાવનગરઃ ગુજરાત સરકાર દ્વારા રમત-ગમત પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિજેતા બનેલા રમતવીરોને પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. પરંતુ […]

ડીસાના ટેટોડા ગામની સીમમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

જિલ્લા એસઓજીએ રેડ પાડીને 105 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, બનાસડેરીના માર્કાને દૂરોપયોગ કરીને શંકાસ્પદ ઘીનું વેચાણ કરાયુ હતું, પોલીસે ગુનો નોંધીને ત્રણ શખસોની અટકાયત કરી ડીસાઃ તાલુકાના ટેટોડા ગામની સીમમાં એક ફેકટરીમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યાનું અને ઘીની બોટલો પર બનાસ ડેરી જેવો માર્કાનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવતા હોવાની બાતમી […]

બનાસકાંઠા જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળે પોપડા પડ્યા

પોપડા પડતા કેટલીક કચેરીઓ અન્ય સ્થળે ખસેડાઈ, જિલ્લા પંચાયતનું 45 વર્ષ જુનુ મકાન જર્જરિત બન્યુ, જિલ્લા પંચાયત માટે રૂપિયા 63 કરોડના ખર્ચે નવુ મકાન બનાવાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતના બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે છત અને દીવાલોમાંથી પોપડા પડતા કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો હતો. અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે […]

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લોકોના પ્રશ્નોની સમીક્ષા કરાઈ

કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે કરવા સૂચના અપાઈ, ધારાસભ્ય દ્વારા નર્મદા કેનાલ સંબંધિત પ્રશ્નો રજુ કરાયા, વહીવટી તંત્રને ‘પ્રો-એક્ટિવ‘ અભિગમ અપનાવી કલેકટરે તાકીદ કરી સુરેન્દ્રનગરઃ  જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી હતી. આ બેઠકમાં લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ અને કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code