1. Home
  2. Tag "News Blog"

દિલ્હી બ્લાસ્ટ : ATSની ટીમે કાશ્મીરી ડૉ. આરિફની કરી અટકાયત, ડો. શાહીનના સતત સંપર્કમાં હતા

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને ફરીદાબાદના આતંકી મોડીયૂલની તપાસ દરમિયાન હવે કાનપુરના કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં MDની તૈયારી કરી રહેલા ડૉ. આરિફનું નામ સામે આવ્યું છે. ATSએ ડૉ. આરિફને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે, કારણ કે તે આતંકી ડૉ. શાહીનનો ખુબ નજીકનો સાથીદાર હોવાનું બહાર આવ્યું છે. ફરીદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળ્યા બાદથી જ તપાસ […]

આતંકીઓ અયોધ્યામાં વિસ્ફોટ કરવા માગતા હતા, શાહીને સ્લીપર મોડ્યૂલ કર્યું હતું એક્ટિવ

લખનૌ: દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. આ દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૂત્રો અનુસાર, આ આતંકી મોડીયૂલનો ટારગેટ ઉત્તર પ્રદેશના મંદિરો અને ધાર્મિક સ્થળો હતા, જેમાં ખાસ કરીને અયોધ્યા અને વારાણસી તેમનો મુખ્ય ટાર્ગેટ હોવાનું જાણવા મળે છે. માહિતી પ્રમાણે, શાહીન નામની મહિલા આતંકવાદીએ […]

દિલ્હી બોમ્બ વિસ્ફોટ પછી કાશ્મીરમાં મોટી કાર્યવાહી, ‘વ્હાઇટ કોલર ટેરર’ મોડ્યુલનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ, સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં ‘વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ’ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે, જે છેલ્લા મહિનામાં સામે આવેલા અનેક કેસોમાં મૂળ ધરાવે છે તેવું કહેવાય છે. અનંતનાગ, પુલવામા અને કુલગામમાંથી 10 શંકાસ્પદોની ધરપકડ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અનંતનાગ, પુલવામા અને કુલગામ જિલ્લામાં રાતોરાત સંયુક્ત સર્ચ […]

અસદ અલી U-13 સાઈઝીંગ ટ્રોફી સિઝનની મેચમાં GCI(B)ની ટીમે યુનિકોર્ન ક્રિકેટ કલબની ટીમને 9 વિકેટથી હરાવી

અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ ટ્રોફી સિઝન-2ની 30 ઓવરની મેચ યુનિકોર્ન ક્રિકેટ કલબ અને GCI(B) વચ્ચે અમદાવાદના અસદઅલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. જેમાં GCI(B)ની ટીમનો નવ વિકેટથી વિજય થયો હતો. GCI(B)ની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી યુનિકોર્ન ક્રિકેટ કલબની ટીમે 30 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યાં […]

અમેરિકામાં 43 દિવસથી ચાલતુ શટડાઉન અંતે સમેટાયુ, બિલ ઉપર ટ્રમ્પે કર્યાં હસ્તાક્ષર

નવી દિલ્હીઃ અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું ચાલેલું સરકારી શટડાઉન આખરે 43 દિવસ બાદ પૂર્ણ થયું છે. શટડાઉનને સમાપ્ત કરવા માટેના બિલને ગૃહે મંજૂરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા છે. શટડાઉન સમાપ્ત કરવાના બિલને પસાર કરવા માટે સેનેટ દ્વારા સમર્થન મળ્યા બાદ ગૃહે પણ મંજૂરી આપી હતી. ગૃહે આ બિલને 222-209 મતોથી […]

કેબિનેટે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના (CGSE)ને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પાત્રતા ધરાવતા નિકાસકારો, જેમાં MSME નો પણ સમાવેશ થાય છે, તેમને રૂ. 20000 કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડવા માટે સભ્ય ધિરાણ સંસ્થાઓ (Member Lending Institutions – MLIs) ને નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા 100% ક્રેડિટ ગેરંટી કવરેજ પ્રદાન કરવા માટે નિકાસકારો માટે […]

મોદી સરકારની નિકાસ પ્રોત્સાહન મિશનને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નિકાસ પ્રોત્સાહન મિશન (Export Promotion Mission – EPM) ને મંજૂરી આપી છે — જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા, ખાસ કરીને MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રો માટે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ એક મુખ્ય પહેલ છે. આ મિશન નાણાકીય વર્ષ 2025-26થી નાણાકીય વર્ષ […]

દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ આતંકવાદી કૃત્ય હોવાનું સરકારે સ્વિકાર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 10 નવેમ્બર 2025ની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ સંડોવતી આતંકવાદી ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. કેબિનેટે નિર્દોષ જીવોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. કેબિનેટે ઠરાવમાં જણાવ્યું કે, દેશે 10 નવેમ્બર 2025ની સાંજે લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ દ્વારા રાષ્ટ્ર વિરોધી […]

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સરહદ નજીક રાજસ્થાનના થાર રણમાં “મહાગુર્જ” કવાયત હાથ ધરી

સંયુક્તિ અને મિશન તૈયારીના નોંધપાત્ર પ્રદર્શનમાં, સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંકલિત હવાઈ કવાયત હાથ ધરી. બંને સેનાઓએ “મારુ જ્વાલા” કવાયતના નેજા હેઠળ આ કવાયત હાથ ધરી. આ પ્રભાવશાળી કવાયતમાં, સૈન્ય અને વાયુસેનાએ અપ્રતિમ ચોકસાઈ, સંકલન અને કાર્યકારી કાર્યક્ષમતા દર્શાવી. આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સરહદ નજીક રાજસ્થાનના થાર રણમાં “મહાગુર્જ” કવાયત હાથ ધરી. સેનાના જણાવ્યા […]

ભારતની સિમેન્ટ ઉદ્યોગ ક્ષમતામાં 17 કરોડ ટનનો વધારો થવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારતની સિમેન્ટ ઉદ્યોગ ક્ષમતામાં નાણાકીય વર્ષ 26 અને નાણાકીય વર્ષ 28 વચ્ચે 160 થી 17 કરોડ ટનનો વધારો થવાનો અંદાજ છે, જે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ઉમેરાયેલા 95 મિલિયન ટનને વટાવી જાય છે. CRISIL અહેવાલમાં જણાવાયું છે કે સિમેન્ટ ઉદ્યોગની ક્ષમતામાં ઝડપી વધારો મજબૂત માંગ અને ઉચ્ચ ક્ષમતા ઉપયોગને કારણે છે. અહેવાલમાં જણાવાયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code