ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો
પાકિસ્તાન પર હુમલાને ઓપરેશન સિન્દુર નામ અપાયું ગત મધરાત બાદ રાતે 1.28 કલાકે આતંકવાદીઓના 9 સ્થળો પર એરસ્ટ્રાઈક 23 મીનીટના હવાઈ હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલાનો ભારતે આજે ઓપરેશન સિંન્દુર હાથ ધરીને બદલો લીધો છે. ગઈ મધરાત બાદ 1.28થી 1.51 એટલે કે માત્ર 23 મીનીટમાં ભારતિય લશ્કરે […]