1. Home
  2. Tag "News in Gujarati"

ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો

પાકિસ્તાન પર હુમલાને ઓપરેશન સિન્દુર નામ અપાયું ગત મધરાત બાદ રાતે 1.28 કલાકે આતંકવાદીઓના 9 સ્થળો પર એરસ્ટ્રાઈક 23 મીનીટના હવાઈ હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલાનો ભારતે આજે ઓપરેશન સિંન્દુર હાથ ધરીને બદલો લીધો છે. ગઈ મધરાત બાદ 1.28થી 1.51 એટલે કે માત્ર 23 મીનીટમાં ભારતિય લશ્કરે […]

ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રને ટાળી રહી છે, પાકિસ્તાનને કરોડોનું નુકસાન થશે

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. દરમિયાન, લુફ્થાન્સા અને એર ફ્રાન્સ જેવી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે હવે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર ટાળવા માટે અન્ય રૂટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સોમવારે બહાર આવેલા ફ્લાઇટ ટ્રેકિંગ ડેટામાં આ વાત સામે આવી છે. પહેલગામ હુમલા બાદ લેવાયેલી કાર્યવાહી પહેલગામ […]

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાનને “સંયમ રાખવા” અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવ વચ્ચે અરાઘચી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાતચીત માટે એક દિવસની મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે (8 મે) ભારતની મુલાકાતે આવવાના છે. એક નિવેદનમાં, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું […]

કેન્દ્રીય ગૃહ સચિવે રાષ્ટ્રવ્યાપી ‘મોક ડ્રીલ’ની તૈયારીઓની સમીક્ષા કરી

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે દેશમાં મોક ડ્રીલ થશે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે મંગળવારે (6 મે, 2025) ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આવતીકાલે 7 મેના રોજ યોજાનારી રાષ્ટ્રવ્યાપી નાગરિક સંરક્ષણ કવાયત (મોક ડ્રીલ) ની તૈયારીઓની સમીક્ષા કરી […]

એક તરફ ગૃહ મંત્રાલયે મોક ડ્રિલનો આદેશ આપ્યો, બીજી તરફ પાકિસ્તાનમાં ડરનો માહોલ

22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સતત ભારત તરફથી હુમલાનો ડર રાખી રહ્યું છે. પાડોશી દેશમાં એટલો ડર છે કે તે વારંવાર એક જ વાત કહી રહ્યો છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. તાજેતરના વિકાસમાં, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત ગમે ત્યારે નિયંત્રણ રેખા પર […]

અબડાસાના પિંગલેશ્વરના દરિયાકાંઠે બિનવારસી ચરસના 4 પેકેટ મળ્યા

કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા 10 દિવસમાં ડ્રગ્સના 34 પેકેટ મળ્યા પેકેટ પર અંગ્રેજીમાં નં. 1 કવોલિટી જામન 1200 ગ્રામ લખેલું છે કચ્છના દરિયા કિનારે મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ સઘન બનાવાયું ભૂજઃ કચ્છની દરિયાઈ સીમામાંથી ફરીવાર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. જખૌના દરિયા કિનારા પાસેથી ફરીથી ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. નલિયા મરીન કમાન્ડોની ટીમને પિંગલેશ્વર દરિયા […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે યોજેયેલી બેઠકમાં પાકિસ્તાનનો એજન્ડા નિષ્ફળ ગયો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાની પ્રચાર ફરી એકવાર નિષ્ફળ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે સોમવારે બપોરે 15 દેશોની સુરક્ષા પરિષદે ચર્ચા કરી. કાશ્મીર હુમલા બાદ વધતા તણાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠક કોઈ પરિણામ વિના, કોઈ નિવેદન કે પ્રકાશન વિના સમાપ્ત થઈ. આ બેઠક પાકિસ્તાનની […]

ધોરાજીના સુપેડી ગામ જતાં રોડ પર ઈનોવા કાર પલટી જતાં 4ના મોત, બેને ગંભીર ઈજા

ઈનોવા કારના ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ ઈજાગ્રસ્ત બે પ્રવાસીઓને જુનાગઢ સારવાર માટે ખસેડાયા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોરાજી નજીક સર્જાયો હતો. ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણોસર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં […]

ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન

ઈમરજન્સી સ્થિતિ નહીં પણ મોકડ્રીલ માટે દેશભરમાં અપાયો આદેશ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં મોકડ્રીલના આયોજન અંગે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે તા. 7 મેને બુધવારે […]

ભર ઉનાળે માવઠાએ ખેડુતોને રડાવ્યા, કેરી, કેળા, બાજરી અને ડાંગરના પાકને નુકશાન

ઉત્તર ગુજરાતમાં બાજરીના પાકને નુકશાન દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા અને ડાંગરના પાકને નુકશાન ભાવનગર જિલ્લામાં પણ માવઠાથી ખેડુતોને નુકશાન અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાને કારણે ખેતી પાકને સારૂએવું નુકશાન થયું છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. અંબાજીથી લઇ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code