ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણના દાવા પણ સેકટર 12માં એક કલાક અપાતુ નથી
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજના અમલમાં છે. અને મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા 24 કલાક નાગરિકોને પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના સેક્ટર-12માં પુરા એક કલાક પણ પાણી મળતું ન હોવાની ફરિયાદ ઊઠી છે. સેક્ટર-12માં છેલ્લા કેટલાક સમયથી પાણીના વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં […]


