વધુ પડતા ઝાકળને લીધે કેસરના આંબાઓ પર ફુલ ન બેસતા કેરીના પાકને ફટકો પડશે
જુનાગઢઃ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વારંવાર વાતાવરણમાં આવેલો પલટો, અને ઝાકળ પડવાને લીધે કેરીના આંબા પર હજુ મોર બેઠા નથી એટલે કે ફુલ આવ્યા નથી. એટલે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ગીરના તળાલા, ઊના તેમજ અમરેલીના ધારી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓ આવેલી છે. આ વિસ્તારોમાં […]