ભારતીય શેરબજારમાં છેલ્લા 11 વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ: NSE
નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા 11 વર્ષમાં શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આ કારણે દેશભરમાં મોટી સંખ્યામાં રોકાણકારો શેરબજાર સાથે જોડાયેલા છે. આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, મે 2014માં પ્રધાનમંત્રી મોદી સત્તામાં આવ્યા ત્યારથી, નાના શહેરો અને નગરો […]