1. Home
  2. Tag "on personnel issue"

કોંગ્રેસ 5 વર્ષમાં એક પણ વખત કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકાર પાસે આવી નથી: જીતુ વાઘાણી

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે. સરકારે મંત્રીઓની કમિટી બનાવીને કર્મચારી મંડળો સાથે વાટાઘાટો પણ શરૂ કરી છે. અને વન વિભાગના કર્મચારી, એસ ટી નિગમના કર્માચારીના મંડલો સાથે વાટાઘાટો સફળ થતાં આંદોલનો પાછા ખેંચાયા છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાં કર્ચારીઓના આંદોલનને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે ભાજપ સરકારના મંત્રી જીતુ વાઘાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code