અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 10 સ્કુલબસ તૈયાર, હવે સિગ્નલો પરના ભિખારીના બાળકોને ભણાવાશે
અમદાવાદઃ શહેરના ચાર રસ્તાઓ પર ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. સરકારે ભિખારીમુક્ત શહેર કરવાનું નક્કી કર્યું હતું. ભિખારીઓને શેલ્ટર હોમમાં વસાવીને રોજગારી આપવાનો પ્લાન નક્કી કરાયો હતો. પરંતુ આ દિશામાં કોઈ જ પ્રયાસો કરાયા નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભિક્ષા માગતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ મળી રહે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્કુલ બસ […]