1. Home
  2. Tag "pakistan"

26/11 હુમલા મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન-ચીન ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેટલાક રાજકીય કારણોસર મુંબઈ હુમલાના અનેક ગુનેગારો અને મદદગારો પર પ્રતિબંધ મુકવાના અમારા પ્રયાસો અટકાવવામાં આવી રહ્યાનું ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા મુદ્દે તેમના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય સરકારે આતંકવાદ મુદ્દે […]

સીમાપાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં અનેક આતંકવાદીઓની હાજરીઃ ભારતીય આર્મી

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલું જ નહીં આતંકવાદીઓ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યાં છે, હાલ પાકિસ્તાનમાં અનેક આતંવાદી તાલીમ કેમ્યમાં ત્રાસવાદીઓને તાલિમ આપવામાં આવી રહી છે. પીઓકેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ એક્ટીવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પીઓકેમાં હાલ 160 જેટલા આતંકવાદીઓ લોન્ચપેડ સાથે હાજર હોવાનું જાણવા […]

પાકના સંરક્ષણ મંત્રીનો દાવો- પૂર્વ પીએમ ઈમરાન ખાને ભાતર તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી નાખ્યો

ઈમરાનખાને ભારત તરફથી મેડલ વેચી દીધો પાકિસ્તાનના જ મંત્રીએ કર્યો ખુલાસો પાકિસ્તાનઃ- તાજેતરમાં પાકિલસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાન ઘણા ચર્ચામાં છે,કોઈને કોઈ બાબતે તેઓ વિવાદમાં સપડાય છે, ત્યારે હવે તેમના પર વધુ એક વિવાદ સર્જાયો છે.પાકિસ્તાનાજ મંત્રીએ તેમને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ઈમરાન ખાને ક્રિકેટ રમતા ભારત […]

પાકિસ્તાનમાં આર્મી ચીફની પસંદગી મામલે બિલાવર ભટ્ટોએ રાષ્ટ્રપતિને આપી ચીમકી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હાલ રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પીએમ શેહબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો છે, બીજી તરફ હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ નવા આર્મી ચીફની નિમણુંક પ્રક્રિયાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હાલ પાકિસ્તાનમાં ભુટ્ટોના સમર્થનથી શરીફ સત્તામાં […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

નો મની ફોર ટેરર: આતંકવાદ મુદ્દે PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​’નો મની ફોર ટેરર’ આતંક ફંડિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંત્રી સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે તે મોટી વાત છે. […]

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે હવે ત્રાસવાદીઓએ હથિયાર ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફએ આતંકવાદ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદ આજે પાકિસ્તાનની મુખ્ય સમસ્યા બની ગઈ છે. શરીફનું આ નિવેદન ખૈબર પુખ્તૂનરખામાં થયેલા આતંકવાદી હુમલાની નિદા કરતા આપ્યું હતું. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાનને પોલીસ વાનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. જેમાં એએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા. […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને ફરીથી હુમલો થવાની દહેશત વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર તાજેતરમાં જ હુમલો થયો હતો. જેમાં તેમને ઈજા થઈ હતી. ઈમરાનખાનની રેલી દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. દરમિયાન ઈમરાન ખાને ફરી એકવાર હુમલાની દહેશત વ્યક્ત કરી છે. આ ઉપરાંત પાકિસ્તાન સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ઈમરાન ખાને સત્તા ગુમાવતા શહબાજ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યાં હતા. […]

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને થયો કોરોના,ત્રીજી વખત સંક્રમિત મળી આવ્યા  

દિલ્હી:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી.તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા.ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ.તેમણે લોકોને અપીલ કરી છે કે,તેઓ વડાપ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code