જમ્મુ-કાશ્મીરઃ સરહદથી માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાની સુરંગ મળી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે આતંકવાદીઓ સુરંગનો ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સરહદની આસપાસના વિસ્તારમાં સુરંગનોને પણ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં […]