પલાઠી વાળીને કેમ જમવું જોઈએ? આ છે કારણો
આપણા શાસ્ત્રમાં એટલી બધી વાતો જણાવી છે કે દરેક વ્યક્તિના જીવન પ્રારંભથી લઈને અંત સુધીની દરેક પ્રકારની વાત કરવામાં આવી છે. આવામાં જો વાત કરવામાં આવે પલાઠી વાળીને જમવાની તો, તેના વિશે પણ અનેક વાત કરવામાં આવી છે જેમાં પલાઠી વાળીને બેસવાનું અને જમવાના ફાયદા વિશે પણ જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા જો વાત કરવામાં […]