ભારત કૃષિ ક્ષેત્ર જ નહીં હવે સંરક્ષણ ક્ષેત્રે બન્યું આત્મનિર્ભરઃ પીએમ મોદી
દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965માં યુદ્ધ થયું હતું. તે સમયે ભારતે હથિયારો માટે વિદેશ ઉપર નિર્ભર રહેવુ પડતું હતું. કૃષિ ક્ષેત્રે જ નહીં પણ સંરક્ષણ અને હથિયાર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે જે તે સમયે દીનદયાળજીએ કહ્યું હતું. આજે ભારતમાં મેડ ઈન ઈન્ડિયા હથિયાર બની રહ્યાં છે અને ફાઈટર જેટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. […]