1. Home
  2. Tag "’ Parivartan Yatra"

ગુજરાત વિધાનસભાનીચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો 31મીથી પ્રારંભ થશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હવે એકાદ અઠવાડિયામાં થઈ જશે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. અને હાલ ઉમેદવારોની પસંદગી માટેની મથામણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ જાહેર પણ કરી દીધા છે. ભાજપના પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય નેતાઓએ સંભાળી લીધું […]

આદ્યશક્તિ અંબાજીના દર્શન કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારાર્થે યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ અંબાજીથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે […]

ગુજરાતમાં ‘ આપ ’ દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ, તમામ વિધાનસભા બેઠકો પર લોકસંપર્ક કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના 6 અલગ અલગ સ્થળોએથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે. આ પરિવર્તન યાત્રા 182 વિધાનસભા વિસ્તારોમાં ફરીને લોક સંપર્ક કરશે, ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code