1. Home
  2. Tag "PARLIAMENT"

સંસદ ભવનના કર્મચારીઓ નવા લુકમાં જોવા મળશે

નવી સંસદમાં કર્મીઓનો નવો યુનિફોર્મ અધિકારીઓ સફારી નહીં કુર્તા પહેરશે માર્શલ સહિતના અધિકારીઓ માટે મણિપુરી ટોપી મહિલા કર્મીઓ માટે ખાસ ડિઝાઈનની સાડી પુરૂષ કર્મીઓ કમળ વાળા બટન ડાઊન શર્ટ પહેરશે દિલ્હી: સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે સંસદની નવી ઇમારતમાં વિધિવત […]

સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદ ભવનમાં થશે અને ગણેશ ચતુર્થીએ નવા ભવનમાં શિફ્ટ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા એવી ચર્ચા હતી કે, નવા સંસદ ભવનથી સત્ર શરૂ કરવામાં આવશે પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર જૂની સંસદથી શરૂ થશે અને બાદમાં તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. […]

સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ

મુંબઈ:  બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ગદર 2નું સ્ક્રીનિંગ સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાજ્યસભા સચિવાલય […]

મણિપુરમાં હિંસા મામલે કેન્દ્ર સરકાર ઉપર રાહુલ ગાંધીએ સંસદમાં કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગયા વર્ષે 130 દિવસ ભારતના એક ખુણેથી બીજા ખુણે ગયો હતો, સમુદ્રના તટથી કાશ્મીરની બરફીલી પહાડ ઉપર ગયો હતો. યાત્રા હજુ ચાલુ છે. યાત્રા દરમિયાન અનેક લોકોએ પૂછ્યું કે, તમારુ લક્ષ્ય શું છે. પહેલા મારા મોઢામાંથી […]

લગ્નમાં માત્ર 50 જાનૈયા અને ભોજનમાં 10 વાનગીઓ, સંસદમાં રજુ થયું બિલ

નવી દિલ્હીઃ પંજાબના ખડૂર સાહિબના કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગીલે લગ્નમાં થતા નકામા ખર્ચને રોકવા માટે સંસદમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. ગૃહમાં રજૂ કરાયેલા આ બિલમાં જાનમાં માત્ર 50 લોકોને બોલાવવા જેવા નિયમો લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. આ બિલને પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડીચર ઓન સ્પેશિયલ ઓકેશન્સ બિલ નામ આપવામાં આવ્યું છે. […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

સંસદનું ચોમાસુ સત્ર નવા સંસદમાં યોજાવાની અટકળોનો આવ્યો અંત, જૂના સસંદમાં જ યોજાશે મોનસુન સત્ર 

દિલ્હીઃ-  સંસદનું આગામી મોનસપુન સત્રને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વર્ષશનું સત્ર નવા સસંદ ભવનમાં યોજાશે ત્યારે હવે આ મામલે સ્થિતિ સાફ થી ચૂકી છે અને કહેવામાં આવ્યું છે કે ચોમાસું સત્ર નવા સંસદ ભવનમાં નહી યોજાઈ પરંતુ જૂના સંસદમાં જ યોજાશે. આ અગાઉ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ ની બેઠક યોજાઈ હતી. […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ થી 11 ઓગ્સટ 2023 સુધી ચાલશે – વિપક્ષ કરી શકે છે હોબાળો

સંસદનું મોનસુન સત્ર 20 જુલાઈએ શરુ થશે 11 ઓગસ્ટ સુધી ચાલશે આ સત્ર દિલ્હીઃ- સંસદના ચોમાસા સત્રને લઈને અગાઉ સમાચાર આવ્યા હતા કે જુલાઈની 11 તારીખથી શરુ થઈ શકે છે જો કે આજરોજ સંસંદના ચોમાસા સત્રના આરંભને લઈને સચોટ માહિતી આપવામાં આવી છે કે સત્ર ક્યારથી શરુ થશે અને ક્યા સુધી ચાલશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

કેબિનેટે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023ની રજૂઆતને મંજૂરી આપી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) બિલ, 2023ની રજૂઆતને મંજૂરી આપી છે. મંજૂર થયેલું બિલ NRFની સ્થાપના કરવાનો માર્ગ મોકળો કરશે જે સંશોધન અને વિકાસ (R&D)ને બીજ, વૃદ્ધિ અને પ્રોત્સાહન આપશે અને સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને R&D પ્રયોગશાળાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. […]

સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરુ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે,આ વખતે પણ ભારે હોબાળો થવાની સંભાવના

દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય આગામી થોડા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનારી CCPA બેઠકમાં લેવામાં આવશે. માનવામાં આવે છે કે આ વખતે મોનસૂન સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી નિમણૂક માટે વટહુકમ બનાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code