1. Home
  2. Tag "PARLIAMENT"

સંસદનું બજેટ સત્ર રોજગાર, ચીન સરહદ વિવાદ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, આ સત્રમાં મોદી સરકાર વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બીજી તરફ રોજગારી, ચીન સાથેનો સરહદી વિવાદ, અર્થતંત્ર, સેન્સરશીપ સહિતના મુદ્દાઓ પર વિપક્ષના આક્રમક વલણને જોતા બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા છે. કોંગ્રેસ ચીનના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરએસપી સહિત અનેક […]

સંસદનું શિયાળું સત્ર નક્કી કરેલા સમય 29 ડિસેમ્બર કરતા પહેલા જ થશે પૂર્ણ – શુક્રવારના રોજ સત્રનું થઈ શકે છે સમાપન

સંસદનું શિયાળું સત્ર વહેલુ પૂર્ણ થશે 29 ડિસેમ્બરાન બદલે 23સે પૂર્ણ  થવાની પુરી સંભાવના દિલ્હીઃ- હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે જો કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સત્ર નક્કી કરેલા સમય કરતા પહેલા પૂર્મ થવા જઈ રહ્યું છે.જાણકારી અનુસાર સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલા હંગામાની સ્થિતિ વચ્ચે વચ્ચે આ માહિતી સામે આવી […]

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, શું છે સરકારનો એજન્ડા, ક્યા બિલ રજૂ થશે?

દિલ્હી:ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે.વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે.ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે,તે ગૃહમાં અવરોધ નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર […]

પાકિસ્તાનઃ સંસદમાં પીએમની પંસદગીની પ્રક્રિયા પહેલા ઈમરાન ખાનનું વોકઆઉટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સંસદમાં નવા પીએમની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ તે પહેલા જ ઈમરાન ખાન અને તેમના સાથી સભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. આમ ઈમરાન ખાન નવા પીએમની પસંદગીની પ્રક્રિયાથી દૂર રહ્યાં હતા. પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા […]

પાકિસ્તાનઃ ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સંસદમાં હંગામો, રાતના મતદાન થાય તેવી શકયતા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદ શનિવારે વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ નિર્ણાયક અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા સંમત થઈ હતી. દરમિયાન પાકિસ્તાનના ઈતિહાસમાં ખાન સંભવતઃ પ્રથમ એવા વડાપ્રધાન હશે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી શકાય છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 10.30 […]

દેશની જનતાને ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહીં, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, 2021-22ના બજેટના દ્રષ્ટીકોણને યથાવત રાખવામાં આવ્યો છે. અમારુ લક્ષ્યાંક સમગ્ર કલ્યાણ છે. ગરીબોની ક્ષમતા વધારવાનો છે. કોરોના મહામારીમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબુતીથી આગળ વધી રહી છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટચરને મજબુત બનાવવાશે. […]

બજેટ સંસદમાં રજૂ થયા બાદ દેશવાસીઓ મોબાઈલ એપ ઉપર જોઈ શકશે

દિલ્હીઃ દેશના સંસદમાં આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. સંસદમાં રજૂ થનારુ બજેટ દેશની જનતા મોબાઈલ પણ જોઈ શકશે. યુનિયન બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. સંસદમાં બજેટ રજૂ થયા બાદ મોબાઈલ એપમાં જોઈ શકાશે. કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે, પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે […]

બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે આ બેઠક બજેટ સત્ર પહેલા યોજાશે આ બેઠક દિલ્હી:સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.બીજી તરફ કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.આ પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.આ બેઠક 31 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાઈ શકે છે. મળતી માહિતી મુજબ આ બજેટ […]

બજેટ સત્ર પહેલા જ સંસદમાં કોરોનાનું ગ્રહણઃ અત્યાર સુધી 718 કર્મીઓ પોઝિટિવ

બજેટ સત્ર પહેલા સંસદમાં કોરોના વિસ્ફોટ અત્યાર સુઘી 718 કર્મીઓ પોઝિટિવ   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર એક સાથે કોરોના સંક્રમિત મળી આવવાની ઘટનાઓ પણ વધી રહી છે જો સંસદની વાત કરવામાં આવે તો હાલમાં જ 45 થી વધુ કર્મીઓ એક બેઠક બાદ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારે […]

સંસદમાં લગભગ 400 કર્મચારી કોવિડ સંક્રમિત આવતા તંત્ર હરકતમાં આવ્યું !65 ટકા કર્મચારીઓ ઘરેથી કરશે કામ

સંસદમાં લગભગ 400 કર્મચારી કોવિડ સંક્રમિત નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી    65 ટકા કર્મચારી કરશે વર્ક ફ્રોમ હોમ દિલ્હી:સંસદ ભવનમાં શનિવારે કામ કરી રહેલા ઓછામાં ઓછા 400 કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, એવું કહેવામાં આવ્યું છે કે, 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરી રહેલા કર્મચારીઓને કોરોનાવાયરસની અસર થઈ હતી.સૂત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code