1. Home
  2. Tag "Peace"

હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને ગુજરાત પોલીસે શાંતિ અને સૌહાર્દ માટે તૈયારીઓ કરી

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે, તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરઅને પોલીસ અધિક્ષકસાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે, […]

જમ્મુ અને કાશ્મીરમાં આવેલી શાંતિને કાયમી શાંતિમાં રૂપાંતરિત કરવી પડશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘વતન કો જાનો’ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં 250 બાળકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરના યુવાનો અને બાળકોને દેશની ગતિશીલ પ્રગતિ, સમૃદ્ધ સામાજિક તાણાવાણા […]

છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે રાજ્યમાં શાંતિ લાવવા માટે ત્રિપુરામાં ત્રણ કરાર કર્યા

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ મારફતે ત્રિપુરા સરકારમાં 2800થી વધારે નિમણૂક પત્રોનાં વિતરણ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા ત્રિપુરામાં માત્ર એક જ પાર્ટીના કાર્યકર્તાઓને નોકરી મળતી હતી. આજે ત્રિપુરા સરકાર કોઈ પણ જાતના ભેદભાવ, ભલામણ કે ભ્રષ્ટાચાર વગર સંપૂર્ણ […]

ધ્યાન એ જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ: PM મોદી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ‘વર્લ્ડ મેડિટેશન ડે’ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આપણા સમાજ અને ગ્રહમાં માઇન્ડફુલનેસ લાવવાનો એક સશક્ત માર્ગ છે, ટેક્નોલોજીના યુગમાં એપ્સ અને માર્ગદર્શિત વિડિયો ધ્યાનને આપણી દિનચર્યામાં સામેલ કરવામાં મદદરૂપ […]

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ મોડી રાત સુધી ભય વિના કરી રહ્યાં છે પ્રચાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાને દુનિયાભરમાં વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરની જનતા ઉપર અત્યાચાર થતો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પણ જમ્મુ-કાશ્મીરની દુહાઈ આપીને મગરમચ્છના આંસુ સારે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત હોવાના મોદી સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, […]

સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂરઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં રહ્યાં હાજર ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છે પરંતુ સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં બોલતા, રાજનાથ સિંહે […]

યુએનના સેક્રેટરી જનરલે Israel-Hezbollah ના શાંતિ સ્થાપિત કરવા માટે કર્યું આહ્વાન

શાંતિ નહીં સ્થપાય તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહને શાંતિ માટે અપીલ કરી છે. નહીં તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે. તેમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આ માહિતી આપી છે. જોકે બંને પક્ષો વચ્ચેની અથડામણો […]

અખાત્રીજના દિવસે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તે જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અખાત્રીજ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર […]

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

નવા ઘરમાં શાંતિ મેળવવા વાસ્તુને આ રીતે અનુસરો

વાસ્તુ અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષ બની જાય છે. જો કે મોટાભાગના લોકોને આ વાતની જાણકારી પણ હોતી નથી અને તેઓ પાછળથી પસ્તાવો કરતા હોય છે. વાસ્તુને હળવાશથી ન લેવા માટે પણ જાણકાર લોકો કહેતા હોય છે ત્યારે આવામાં જો વાત કરવામાં આવે નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code