જામનગર નજીક હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બોલેરોની અડફેટે મોત
                    જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે બન્યો બનાવ, પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, જામનગરઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર નજીક હાઈવે પર કનસુમરા પાટીયા પાસે બોલેરો કારે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવમાં પોલીસે બોલેરો કારના ચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

