અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?
પેગાસસ જાસૂસી મામલે મોદી સરકારે કર્યો ખુલાસો CPMના એક સાંસદના સવાલનો જવાબ આપ્યો સંરક્ષણ રાજ્ય મંત્રીએ સરકારે પેગાસસ બનાવતી NSO સાથે ક્યારેય વ્યવહાર કર્યો જ નથી નવી દિલ્હી: દેશ અને દુનિયામાં ખળભળાટ મચાનવાર પેગાસસ જાસૂસી મામલે હવે મોદી સરકારે પ્રથમ વાર નિવેદન આપ્યું છે. પેગાસસ જાસૂસી મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પેગાસસનું નિર્માણ કરનાર ઇઝરાયલી […]


