1. Home
  2. Tag "PEOPLE"

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]

વર્ષ 2030 સુધીમાં ભારતમાં લોકોની માથાદીઠ આવક $4000 થઈ શકે છે

દિલ્હી:સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કનાં રિપોર્ટ મુજબ 2030 સુધી દેશમાં લોકોની માથાદીઠ આવક ચાર હજાર ડોલર પહોંચશે. આ વિશે રિપોર્ટમાં વધારે જણાવવામાં આવ્યુ કે માથાદીઠ આવકનાં સંદર્ભમાં ગુજરાત ટોચ પર પહોંચશે. આ પછી મહારાષ્ટ્ર્, તામિલનાડુ, કર્ણાટક, હરિયાણા, તેલંગણા, આંધ્રપ્રદેશનો નંબર આવે છે. દેશની જીડીપીમાં તેલંગણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશનો 20 ટકા હિસ્સો છે. જેની માથાદીઠ […]

CRCS-સહારા રિફંડ પોર્ટલ: ગામડાઓ-અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સહારા ગ્રૂપની કોઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોને રિફંડ પ્રદાન કરવાની પ્રક્રિયામાં કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) તેમને સીઆરસીએસ- સહારા રિફંડ પોર્ટલ પર તેમના દાવા દાખલ કરવામાં મદદ […]

લોકો પહેલી નજરે બાળકની પર્સનાલિટીમાં કઈ વસ્તુઓની નોટિસ કરે છે,અહીં જાણો

આપણું વ્યક્તિત્વ જ કહે છે કે આપણે કેવા વ્યક્તિ છીએ. વ્યક્તિત્વમાં ખામીઓ હોય તો લોકો આપણાથી અંતર રાખવા લાગે છે. આપણો પહેરવેશ, ખોરાક, બેસવાની અને બોલવાની શૈલી પણ આપણું વ્યક્તિત્વ કેવું છે તે નક્કી કરે છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ માત્ર સખત મહેનત જ નહીં પરંતુ વ્યક્તિત્વ પર પણ કામ કરવું જોઈએ. આજે હરીફાઈનો […]

સરકાર સામાન્ય લોકો પર વધુ ટેક્સ લાદીને ‘નફો કમાણી’ કરી રહી છે: પી.ચિદમ્બરમ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઈંધણ પર વધુ ટેક્સ લાદીને નફો કરી રહી છે. આ સામાન્ય લોકોની કિંમતે કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતો “કૃત્રિમ રીતે” ઊંચી રાખવામાં આવી છે, જે મોંઘવારી વધવાનું એક કારણ છે. ભૂતપૂર્વ […]

કર્ણાટકઃ કોંગ્રેસ સરકારના શપથ પહેલા જ પ્રજાએ વીજ બિલ ભરવાનો કર્યો ઈન્કાર, જાણો કેમ…

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું અને કોંગ્રેસનો ભવ્ય વિજ્ય થયો હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં સીએમ પદને લઈને મામલો ગુંચવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના સિનિયર નેતાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને અંતે સીએમ પદે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારની પસંદગી કરવામાં આવી છે. હજુ સુધી […]

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં પ્રજાની સાથે પ્રાણીઓની હાલત દયનીય બની

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી નીકળી રહેલા પાકિસ્તાનમાં સરકાર પ્રજાને રાહત આપવામાં સફળ રહી નથી, હવે જીવન જરુરી ચીજવસ્તુઓની અભાવની અસર માણસોની સાથે મુંગા પશુઓ ઉપર પણ પડી રહી છે. ગરીબ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રાણીઓને પણ ખોરાક નથી મળી રહ્યો. અત્યાર સુધી માણસો લોટ માટે લડતા જોવા મળતા હતા, પરંતુ નવા ખુલાસાથી સમગ્ર […]

પાકિસ્તાનઃ શરીફ સરકાર પ્રજાની સાથે સૈન્ય જવાનોને પણ પુરતુ ભોજન પુરુ પાડવામાં અસમર્થ

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની પ્રજાને પુરતુ ભોજન મળતુ નથી, સરકાર પ્રજાને તો ઠીક પણ સરહદની સુરક્ષા કરનારા જવાનોને પણ પુરતુ ભોજન આપવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુરક્ષા સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને ખાદ્ય પુરવઠાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તહરીક-એ-તાલિબાન (TTP)ની […]

સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધીઃ મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હીઃ રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દેશમાં નફરતનો માહોલ છે. સરકાર રેલ, જેલ, તેલ તમામ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા-કર્મચારીઓનો વિશ્વાસ […]

બલૂચિસ્તાનમાં મહિલા અને બે પુત્રોની ઘાતકી હત્યા, રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્ચાન પ્રાંતમાં લોકો ઉપર પાક આર્મીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક મહિલા અને તેમના બે પુત્રોની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી લાશ એક કુવામાંથી મળી આવી હતી. કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code