1. Home
  2. Tag "PEOPLE"

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધી 70.75 કરોડ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 78.48 લાખ કોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં લગભગ 70.75 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. […]

પશ્ચિમ બંગાળમાં પુસ્તક પ્રેમ આવ્યો સામેઃ બુક હાઉસ બહાર ખરીદી માટે લોકોની લાંબી લાઈનો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે બાદ અનલોકમાં સરકારે વિવિધ દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. દરમિયાન લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા લોકોએ વિવિધ રાજ્યોમાં દારૂની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી હતી. જો કે, પશ્ચિમ બંગાળમાં ફરીથી એકવાર ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે. આ લાઈન દારૂની ખરીદી કરવા માટે નહીં […]

મોરબીના મચ્છુ હોનારતની ભયાનક ઘટના મોરબીવાસીઓ આજે 42 વર્ષે પણ ભૂલ્યા નથી

રાજકોટઃ મોરબીનો મચ્છુ ડેમ તૂટવાની ગોઝારી ઘટનાને આજે 11 ઓગસ્ટના રોજ 42 વર્ષ પૂર્ણ થયા છે. 42 વર્ષ વર્ષના વહાણા વીતી ગયા છે, એ મોરબીની ગોઝારી જળ હોનારતને આજે પણ મોરબીવાસીઓ ભયાનક જળ હોનારતને ભૂલ્યા નથી. જયારે મચ્છુ-2 ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. ભયાવહ હોનારતમાં […]

વર્ક ફ્રોમ હોમ કલ્ચરની આડઅસરઃ લોકો બની રહ્યાં છે મોબાઈલ મેનિયાનો શિકાર

દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીને પગલે વર્ક ફ્રોમ કલ્ચર વિવિધ કંપનીઓએ અપનાવ્યું છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો વર્ફ ફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. જો કે, હવે તેની આડઅસર પણ સામે આવી રહી છે. વર્ફ ફ્રોમ હોમથી લોકો હવે મોબાઈલ મેનિયાના શિકાર બની રહ્યાં છે. ઘરમાં કામ કરતા લોકો સતત મોબાઈલ ફોનનો […]

કોરોનાએ લોકોને કર્યાં સજાગઃ ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતની કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાવાની સાથે ઓક્સિનની અછત સર્જાઈ હતી. તેમજ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોએ ઓક્સિજનની બોટટલ માટે દોડધામ કરી હતી. કોરોનાની બીજી લહેરે લોકોને સજાગ બનાવ્યાં છે. જેથી હવે લોકો ઘરની ગેલરી અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન આપતા છોડનું વાવેતર કરતા થયાં છે. એક અંદાજ અનુસાર ઓક્સિજન આપતા છોડની માગમાં 50 […]

પર્યટન સ્થળો-મંદિરોમાં એકત્ર થતી ભીડઃ માસ્કના નિયમોના કડક પાલન માટે DGPનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. ગુજરાત ધાર્મિક સ્થળો,પ્રવાસન સ્થળ, જાહેર બાગબગીચા,તળાવ,દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ રહી છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ઐસી કી તૈસી થઈ રહી છે. પરિણામે સંક્રમણ વધવાનો ભય વ્યકત કરવામા આવી રહ્યો છે. આ તબક્કે ગુજરાત રાજ્યના પોલીસ વડા […]

કોરોનાની બીજી લહેરઃ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં લાખા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ વખતે ગ્રામીણ વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારના લોકોને વધારે અસર થઈ છે. યુગોવના સર્વેના રિપોર્ટ અનુસાર બીજી લહેર બાદ પાંચમાંથી બે શહેરી વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. એટલે કે 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સર્વેમાં જોડાયેલા લોકો માને છે […]

પ્રજા ઉપર મોંઘવારીનો બોજ વધશેઃ ટીવી, મોબાઈલ અને લેપટોપની કિંમતોમાં થશે વધારો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોબાઈલ, ટીવી, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જીવનનો એક ભાગ બની ચુકી છે. જો કે, આગામી દિવસોમાં ઈલેકટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ખર્ચમાં વધારાને કારણે તેમના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરશે. કંપનીઓનું કહેવું છે કે સતત વધતી ચીજવસ્તુઓના ભાવ અને આવશ્યક ઘટકોની અછતને કારણે બોઝ વધ્યો છે. […]

તાઉતે વાવાઝોડુ : અસરગ્રસ્ત 3 જિલ્લાના લોકોને રૂ. 25.60 કરોડની કેશડોલ્સ ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ […]

તાઉ-તેના ડરથી લોકો ભારે હૈયે રડતા રડતા ઘર છોડી સ્થળાંતર કરવા તૈયાર થયા

વેરાવળઃ તાઉ-તે’ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના લોકોને ભયભીત કરી મુક્યા છે. હજુ કોરોનાનો ડર ઓછો થયો નહતો ત્યાં જ વાવાઝોડાના ડરથી લોકો ફફડી ગયા છે. જેમાં ખાસ કરી દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું સિગ્નલ લાગતાં લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથમાં રવિવાર સાંજ સુધીમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code