1. Home
  2. Tag "plane crash"

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ […]

દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું, દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મોત

દક્ષિણ કોરિયાના મુઆન શહેરમાં રવિવારે એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક પ્લેનમાં આગ લાગી હતી. આ પ્લેનમાં 170થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં 28થી વધુ મુસાફરોના મોત થયા. ઈમરજન્સી ઓફિસે જણાવ્યું કે બચાવ અધિકારીઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક ટીવી ચેનલોએ જ્વાળાઓમાં લપેટાયેલા પ્લેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાના ફૂટેજનું પ્રસારણ કર્યું. […]

કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ, વિમાનમાં 110 પ્રવાસીઓ હતા

અસ્તાના: કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતમાં કેટલાક મુસાફરોના બચી જવાની આશંકા છે. દેશના ઈમરજન્સી મંત્રાલયે આ ઘટના અંગે માહિતી આપી હતી. અઝરબૈજાન એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. કઝાક મીડિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 105 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. મંત્રાલયના […]

બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત

ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન રોન્ડિનોપોલિસ શહેર તરફ જઈ રહ્યું હતું પૌસાડા એમેઝોનિયા ફિશિંગ લોજથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું નવી દિલ્હીઃ બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. બ્રાઝિલના રાજ્ય માટો ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન નીચે પડી જતાં આ દુર્ઘટના […]

નેપાળની રાજધાની કાઠમંડુમાં પ્લેન ક્રેશ, 18 વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ નેપાળની રાજધાની કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. તેની સારવાર ચાલી રહી છે. કેપ્ટનનું નામ શાક્ય હોવાનું કહેવાય છે. કાઠમંડુ પોસ્ટ અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ […]

યુક્રેન બોર્ડર પાસે રશિયાનું વિમાન ક્રેશ થતા 74 વ્યક્તિના મોત

યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓનું જઇ લતું રશિયન સેનાનું વિમાન યુક્રેન બોર્ડર પાસેના વિસ્તારમાં ક્રેશ થઇ જતાં તેમા સવાર કુલ 74 નાં મોત થયા હતા. રશિયાના બેલગોરોદ વિસ્તારમાં બનેલી ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ મૂક્યો છે કે […]

ગિફ્ટસિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ-ફિનટેક કંપનીઓ-ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્તના નાણાંમંત્રી ડૉ.મોહમ્મદ મૈત અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને આ વર્ષે મળેલી G-20 પ્રેસીડેન્‍સી અન્‍વયે ગુજરાતમાં G-20 દેશોના ફાયનાન્‍સ મિનીસ્ટર્સ અને સેન્‍ટ્રલ બેન્‍ક્સના ગવર્નરની ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઈજીપ્તના નાણાંમંત્રી સહભાગી થવા ગુજરાત પ્રવાસે આવેલા છે તે […]

ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરીનું MPમાં પાયલોટની તાલીમ દરમિયાન પ્લેન ક્રેશ થતાં મોત

ભૂજઃ કચ્છના ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરી વૃષિકાને પાયલોટ બનાવવા માટે એમપીમાં તાલીમ માટે મોકલવામાં આવી હતી.દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં પાયલોટની તાલીમ આપતું પ્લેન તૂટી પડતા વૃષિકાનું મોત નિપજતા મૃતકના પરિવારમાંમાતમ છવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાના અરસામાં થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નીપજતાં માતમ છવાયો […]

નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, પ્લેન ક્રેશ થયાનું ચોક્કસ કારણ જાણી શકાશે

નવી દિલ્હીઃ નેપાળમાં સર્જાયેલા વિમાન દૂર્ઘટનામાં 68 પ્રવાસીઓના મોત થયાં છે. જેમાં પાંચેક ભારતીય નાગરિકોના સમાવેશ થાય છે. દરમિયાન બચાવ કામગીરી વખતે રેસ્ક્યુ ઓપરેશન ટીમને પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસમાં વિમાન દુર્ઘટનાની હકીકત સામે આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય પૈકી ચાર ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતદેહ સ્વિકારવા […]

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં ઈન્ડિગો અને સ્પાઈજ જેટ મોખરે – છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટનાઓ સર્જાય

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં સ્પાઈજ જેટ મોખરે  છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટના દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિમાન સાથે જોડાયેલી ઘટનાઓમાં વધારો થયો છે.  વિતેલા દિવસને શુક્ત્યારવારના રોજ ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે  લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી ત્યારે આ બબાત સામે આવી છે. જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક એરલાઈન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code