પીએમ મોદી આજે જયપુરના દાદીયા ખાતે “પરિવર્તન સંકલ્પ મહાસભા”ને સંબોધિત કરશે, ભોપાલની પણ લેશે મુલાકાત
જયપુરઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કમર કસી રહ્યા છએ પોતાની લોકપ્રિયતા વધી છે છત્તા પણ તેઓ કોઈ પણ પ્રકારની કસર છોડવા મામંગતા નથી આ સંદર્ભે આજરોજ તેઓ રાજસ્થાનના જયપુર વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. પીેમ મોદી અહીં જયપુરના દાડિયામાં “પરિવર્તન સંકલ્પ મહાસભા”ને સંબોધિત કરશે અને તેઓ જાહેર સભામાંથી પસાર થતી […]