1. Home
  2. Tag "pm modi"

આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે 15 ઓગસ્ટના રોજ, 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’ના બહાદુર સૈનિકોને સલામ કરી.તેમણે કહ્યું કે આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે. સેનાએ સેંકડો કિલોમીટર દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ઇમારતોને ખંડેરમાં ફેરવી દીધી. પ્રધાનમંત્રી […]

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારત આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, “સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ શુભ અવસર તમામ દેશવાસીઓના […]

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો અને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના અડગ અને સુસંગત વલણ અને શાંતિની વહેલી તકે પુનઃસ્થાપનાના પ્રયાસોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. […]

સીએમ મોહન યાદવ પીએમ મોદીને મળ્યા, સરકારના 18 મહિનાનો હિસાબ રજૂ કર્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી સમક્ષ પોતાના 18 મહિનાના કાર્યકાળનો હિસાબ રજૂ કર્યો હતો. સીએમ મોહન યાદવે ભવિષ્ય માટે પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન અને સમર્થનની વિનંતી કરી. તેમણે પીએમ મોદીને ‘મોદીજીનું વિઝન અને યાદવજીનું મિશન’, ‘વિરાસતથી વિકાસ અને સુશાસનના 18 મહિના’ નામની પુસ્તિકા ભેટ આપી. […]

આતંકી આકાઓ અને પાકિસ્તાનને ખ્યાલ છે કે, હુમલો થયો તો ભારત આવશે અને ઘુસીને મારશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.. પીએમ મોદીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ ભારતના વિજયોત્સવનું સત્ર છે. જ્યારે હું ‘વિજયોત્સવ’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે હું કહેવા માંગુ છું – આ ‘વિજયોત્સવ’ આતંકના ઠેકાણાઓનો નાશ કરવા વિશે છે. વિજયોત્સવ ઓપરેશન સિંદૂરની […]

રાજસ્થાનના ઝાલાવાડમાં સર્જાયેલી દૂર્ઘટના પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવારે (25 જુલાઈ, 2025) એક સરકારી શાળાની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં સાત બાળકોના મોત થયા હતા અને 29 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના જિલ્લાના મનોહરથાના બ્લોકની પિપલોડી સરકારી શાળામાં બની હતી જ્યારે બાળકો સવારની પ્રાર્થના માટે ભેગા થઈ રહ્યા હતા. પોલીસને સવારે લગભગ 7:45 વાગ્યે […]

પીએમ મોદી શુક્રવારે બિહારની મુલાકાતે, 7217 કરોડની યોજનાઓની આપશે ભેટ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહારના પૂર્વ ચંપારણના જિલ્લા મુખ્યાલય મોતીહારીમાં 7217 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 53મી વખત બિહારની મુલાકાત લેશે અને રાજ્યના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનશે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી […]

સંસદનું 21 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર, આ સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરશે. આમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત બિલનો સમાવેશ થાય છે. સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનું વિચારી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની કોઈ યોજના નથી. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ […]

GSTએ ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે GST લાગુ થયાના આઠ વર્ષ પછી, તે એક સીમાચિહ્નરૂપ સુધારા તરીકે ઉભરી આવ્યું છે જેણે ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે. “અનુપાલન બોજને ઘટાડીને, તેણે વ્યવસાય કરવાની સરળતામાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે”, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી X પર […]

બિહારઃ પીએમ મોદી રૂ. 5700 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે તેઓ બિહારમાં માળખાગત સુવિધાઓ અને સામાજિક-આર્થિક વિકાસને મોટુ પ્રોત્સાહન આપવા માટે સિવાન ખાતે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.પ્રદેશમાં રેલ્વે માળખાગત સુવિધાને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી 400 કરોડ રૂપિયાથી વધુના નવા વૈશાલી-દેવરિયા રેલ્વે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને આ રૂટ પર નવી ટ્રેન સેવાને લીલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code