‘મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે’, ભારત-અમેરિકા વેપાર કરાર પર પીએમ મોદીનું નિવેદન
નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર માટે નવા જાહેર કરાયેલા માળખાની પ્રશંસા કરતા કહ્યું કે તે બંને દેશો વચ્ચેની ભાગીદારીની વધતી ઊંડાઈ, વિશ્વાસ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારત અને અમેરિકા […]


