1. Home
  2. Tag "pm narendra modi"

પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની મુલાકાતે,એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની લેશે મુલાકાત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ દિલ્હી :આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અને આ વખતે તેઓ ઝાંસીની મુલાકાત લેશે.મુલાકાત દરમિયાન સાંજે લગભગ 5.15 કલાકે ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ના પ્રસંગે સંરક્ષણ ક્ષેત્ર માટે બહુવિધ પહેલોનો […]

ઉત્તર પ્રદેશ :PM મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે 

PM કાશીની બે દિવસીય મુલાકાતે જશે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્દઘાટન આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે   લખનઉ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. વડાપ્રધાન 13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે અને આ પ્રસંગની […]

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે. એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું; “હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે 🇮🇳 અને 🇦🇺 વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક […]

પીએમ મોદીએ ગ્લાસગોમાં બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીએ બ્રિટિશ પીએમ સાથે કરી મુલાકાત ગ્લાસગોમાં બોરિસ જોનસન સાથે કરી મુલાકાત અફઘાનિસ્તાન-આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી : COP 26 પર્યાવરણ શિખર સંમેલનમાં ભાગ લેવા પીએમ મોદી ગ્લાસગો પહોંચ્યા હતા.તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશના વડાપ્રધાનને મળ્યા.જેમાં પીએમએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને વડાપ્રધાનોએ […]

G-20 શિખર સંમેલન: પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લી હેસિએન લૂંગ સાથે બેઠક યોજી

પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન સાથે બેઠક યોજી લી હેસિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી કોરોના સહીત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2021ના રોજ ઇટાલીના રોમમાં G-20 શિખર મંત્રણાની સાથે સાથે સિંગાપોરના વડાપ્રધાન લી હેસિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મહામારી પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત થઇ […]

PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત મુલાકાત દરમિયાન અનેક મુદાઓ પર થઇ ચર્ચા આજે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળશે દિલ્હી :G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મારિયો દ્રાધીએ રોમમાં પ્લાજ્જો ચિગી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ત્યાં […]

G 20 સંમેલનમાં આજે પીએમ મોદી ભાગ લેશે

પીએમ મોદી જી-20 સંમેલનમાં ભાગ લેશે વિશ્વના અગ્રણી દેશો મહત્વના મુદ્દે ચર્ચા કરશે ભારતીય વિદેશ મંત્રાલયે આપી જાણકારી દિલ્હી:ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સોમવારે જાણકારી આપવામાં આવી હતી કે મંગળવારના દિવસે યોજાનારી G20 સમિટમાં પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. પીએમ મોદીને ઇટાલીના રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું હતું અને તેમના આમંત્રણ પર સમિટમાં ભાગ લેશે. અફઘાનિસ્તાનના […]

વડાપ્રધાન મોદી આજે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ,1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ

મધ્યપ્રદેશના લાભાર્થીઓ સાથે કરશે પીએમ મોદી સંવાદ સ્વામિત્વ યોજનના લાભાર્થીઓ સાથે કરશે વાત 1.7 લાખથી વધારે લોકોને મળશે લાભ નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે. […]

પીએમ મોદી આજે લખનઉમાં ન્યુ અર્બન ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

પીએમ મોદી આજે યુપીના પ્રવાસે  રાજ્યને 75 પરિયોજનાની આપશે ભેટ સામાન્ય જનતા સાથે કરશે વર્ચ્યુઅલ વાતચીત લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઑક્ટોબર 2021ના રોજ સવારે 10:30 કલાકે ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ‘આઝાદી@75- નૂતન શહેરી ભારત: શહેરી દ્રશ્યપટનું થઈ રહેલું રૂપાંતર’ પરિષદ-કમ એક્સ્પોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના […]

લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ ભારતીયોને સક્ષમ થવા માટે નારો આપ્યો જય જવાન જય કિસાન દિલ્હી:ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે ભારતીયોને સક્ષમ અને મજબૂત થવા માટે નારો આપ્યો હતો અને કહ્યું હતું કે,જય જવાન જય કિસાન..એ વડાપ્રધાનની આજે જન્મજયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code