1. Home
  2. Tag "PM Surya Ghar Yojana"

કેન્દ્રીય મંત્રીએ પીએમ-સૂર્ય ઘર યોજનાના ઝડપી અમલીકરણ માટે હાકલ કરી

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું કે દીવ નવીનીકરણીય ઉર્જા અપનાવવામાં એક રાષ્ટ્રીય ઉદાહરણ છે. તેની સમગ્ર દિવસની વીજળીની માંગ સૌર ઉર્જા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. મંત્રીએ દીવને ભારતનો પ્રથમ જિલ્લો બનવા બદલ અભિનંદન આપ્યા જેણે સૌર ઉર્જાથી તેની સંપૂર્ણ વીજળીની માંગ પૂરી કરી તથા 11.88 મેગાવોટ (જમીન પર 9 […]

સૌર ઊર્જા ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, પીએમ સૂર્ય ઘર યોજનામાં 34% યોગદાન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code