1. Home
  2. Tag "PM"

રાજકોટમાં વડાપ્રધાન મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા કર્યું નિરીક્ષણ

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા  રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે નિમર્ણિ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ  કર્યું હતું. આ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે જાન્યુઆરી,2021માં કરવામાં આવ્યુ હતું. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  સને 2022 સુધીમાં સૌને ઘરનું […]

અમદાવાદના એએમએમાં જાપાની ઝેન ગાર્ડનનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઓનલાઈન ઉદઘાટન કર્યું હતું. સાથે જ વડાપ્રધાને મેનેજમેન્ટના સભ્યોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ભારત અને જાપાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શવાતું એક ઉદાહરણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જાપાની ઝેન ગાર્ડનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પાંચ એકર જમીનમાં 100 કરોડના ખર્ચે ભૂલભુલૈયા ગાર્ડન બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કેવડિયા કોલોની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિકાસને ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. ગત વર્ષે 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ એક દિવસમાં […]

કંડલાના દીન દયાળ બંદરે ટી પાર્ક સ્થાપવા ફોરમ ઓફ ઈન્ડિયાની પીએમને રજુઆત

ગાંધીધામ : ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું અને નિકાસના ક્ષેત્રે ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઊંચી છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરાન અને તેની આસપાસના અનેક દેશ પણ ભારતીય ચા ખરીદી રહ્યા છે. ઇરાન તથા ખાડી દેશોમાં ચાની નિકાસમાં વધારો થાય તે હેતુથી દીનદયાળ મહાબંદરે ટી પાર્ક સ્થાપવાની  ટી ફોરમ ઓફ […]

કોરોના સંકટઃ વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવા કરી તાકીદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં બીજી લહેરમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રભાવિત દેશમાં 46 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં […]

कोरोना से लड़ाई : पीएम मोदी ने की गहन समीक्षा, बोले – संवेदनशील बनें राज्य, टीकाकरण की गति धीमी न पड़े

नई दिल्ली, 6 मई। प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरुवार को देश में कोविड-19 से संबंधित स्थिति की एक व्यापक समीक्षा की। इस समीक्षा बैठक में उन्हें कोरोना से ज्यादा प्रभावित राज्यों और जिलों को लेकर विस्तृत जानकारी दी गई। प्रधानमंत्री कार्यालय द्वारा साझा की गई जानकारी के अनुसार पीएम मोदी को राज्यों द्वारा स्वास्थ्य सेवा […]

કાયદો તમામ માટે સમાનઃ થાઈલેન્ડના વડાપ્રધાને માસ્ક નહીં પહેર્યું હોવાથી કરાયો દંડ

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ મહામારીમાં માસ્ક અને સામાજીક અંતર રાખવુ ફરજીયાત બન્યું છે. ભારતમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા વીવીઆઈપી સામે કાર્યવાહી કરવાનું તંત્ર ટાળે છે. જ્યારે દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં કાયદો તમામ માટે સમાન છે. થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા પર માસ્ક […]

પીએમ નરેન્દ્ર મોદી આજે આસામ અને બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે

પીએમ મોદી ચૂંટણી સભાને કરશે સંબોધિત બંને રાજ્યોમાં પીએમ મોદીની પહેલી રેલી બંગાળમાં 8, આસામમાં ૩ તબક્કામાં મતદાન દિલ્લી: પીએમ નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.તેઓ બંગાળના પુરુલિયા અને આસામના કરીમગંજ જીલ્લામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. ચૂંટણી કાર્યક્રમની ઘોષણા બાદ બંને રાજ્યોમાં પીએમની પહેલી રેલી છે.પોતાના સંબોધનના એક દિવસ પહેલા […]

કોરોના વધતા અને રસીકરણ પર પીએમ મોદી તમામ રાજ્યોના સીએમ સાથે આવતીકાલે બેઠક કરશે

પીએમ મોદી આવતીકાલે કરશે બેઠક તમામ રાજ્યના CM સાથે કરશે બેઠક કોરોના વધતા-રસીકરણ પર વાતચીત દિલ્લી: કોરોના વાયરસના વધતા જતા જોખમ અને કોરોના રસીકરણ અભિયાન પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 માર્ચના રોજ બેઠક કરશે. વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મહામારી અને રસીકરણ પર વાતચીત […]

પીએમ મોદી 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે, 5 હજાર કરોડની આપશે ભેટ

પીએમ 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના પ્રવાસે કેન્દ્ર સરકારના ૩ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન શિલાન્યાસ બાદ જાહેર સભાને કરશે સંબોધિત દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના ત્રણ પ્રોજેકટ્સનું ઉદ્દઘાટન કરવા માટે 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે પહોંચશે. આ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ વડાપ્રધાન એક મોટી જાહેર સભાને પણ સંબોધિત કરશે. બંગાળના તમામ ભાજપના કાર્યકર્તા પીએમ મોદીની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code