1. Home
  2. Tag "PMJAY Scheme"

ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓને PMJAY યોજના હેઠળ 10 લાખની કેશલેસ સારવાર

આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી અધિકારી-કર્મચારી-પેન્શનર્સે આશ્રિતની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે E-KYC કરી શહાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ , રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવામાં […]

PMJAY યોજના, આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં હેલ્થ વિભાગના કર્મચારીની ધરપકડ

આરોગ્ય વિભાગના અન્ય બે કર્મચારીઓની પૂછતાછ, મિલાપ પટેલે લાખોની સંખ્યામાં કાર્ડ એપ્રવ્ડ કર્યા હતા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી પગાર ઉપરાંત 50 હજારની મહિને પ્રેક્ટિસ કરતા હતા અમદાવાદઃ શહેરના ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા આરોગ્ય વિભાગનું PMJAY યોજનામાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ કામ કરતા કર્મચારીઓ જ રૂપિયા લઈને ફટાફટ કાર્ડ […]

PMJAY યોજના હેઠળ 7.4 કરોડ લોકોએ મેળવી તબીબી સારવાર

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ દેશમાં 7.37 કરોડ લોકોની સારવાર કરવામાં આવી છે અને આ માટે સરકારે કુલ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં આ આંકડાકીય માહિતી આપવામાં આવી છે. આ યોજના દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મધ્યપ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code