1. Home
  2. Tag "PoliticalNews"

સોમનાથ મંદિર પ્રત્યે સૌથી વધુ નફરત નેહરુને હતી: ભાજપે શું કહ્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાતની જાહેરાત બાદ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ સોમનાથ ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ […]

રાજ્યસભા સંગ્રામ 2026: દેશના 19 રાજ્યોની 73 બેઠકો ખાલી થશે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : વર્ષ 2026 માં ભારતીય રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળશે. રાજ્યસભાની કુલ 73 બેઠકો વર્ષના અંત સુધીમાં ખાલી થવા જઈ રહી છે, જેના પર નવા સાંસદો ચૂંટાશે. એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 માં યોજાનારી આ ચૂંટણીઓ નક્કી કરશે કે ઉપલા ગૃહમાં સત્તાધારી NDA મજબૂત બનશે કે વિપક્ષ પોતાની તાકાત બતાવશે. […]

લોકસભામાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક: શશિ થરૂરની ગેરહાજરીથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદો સાથે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના ઓડિટોરિયમ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં તિરુવનંતપુરમના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. લાંબા સમયથી થરૂર અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે મતભેદના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]

દિલ્હી MCDનાં 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો જાહેર: BJPને બે બેઠકોનો ફટકો

નવી દિલ્હીઃ દિલ્હીની રાજધાનીમાં 30 નવેમ્બર એ યોજાયેલી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થયા છે. આ ચૂંટણીમાં BJPએ 7 બેઠકો, AAPએ 3, કૉન્ગ્રેસે 1 અને અપક્ષે 1 બેઠક જીતી છે. જ્યાં ચૂંટણી યોજાઈ હતી તે 12 પૈકી 9 વોર્ડ અગાઉ BJPના કબ્જામાં હતાં, પરંતુ હવે તે માત્ર 7 વોર્ડ પર […]

ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code