રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ સોમવારે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા
ગાંધીનગરઃ અયોધ્યામાં 22મી જાન્યુઆરીને સોમવારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે. ગુજરાતના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. દેશભરમાં રામમય માહોલ […]


