રાષ્ટ્રપતિ રામનાથજી કાલે ગુરૂવારે વિધાનસભામાં લોકશાહી-નૈતિક મૂલ્યો વિશે સંબોધન કરશે
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કાલે ગુરુવારે ગુજરાત વિધાન સભા ગૃહમાં હાજરી આપશે તથા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ભારતની લોકશાહીના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં રાષ્ટ્રપતિ કોઇ રાજ્યના વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં હાજરી આપીને તેના સભ્યોને સંબોધશે. ગુજરાત સરકારે આઝાદીનાં 75 વર્ષની ઊજવણી સંદર્ભે […]