1. Home
  2. Tag "Proceedings"

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

તેલંગાણામાંથી રૂ. 5.73 કરોડનું સોનું ઝડપાયું, લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહી

બેંગ્લોરઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. દરમિયાન તેલંગાણાની નલગોંડા પોલીસે લગભગ રૂ. 5.73 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.  એક વાહનમાં સોનુ મિર્યાલગુડાથી ખમ્મમ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન પોલીસે વાહન ચેકીંગમાં ઝડપી લીધું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી ચંદાના દિપ્તીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

નેશનલ હાઈવે પર સર્વિસ રોડના ડિવાઈડરને નુકસાન કરનાર સામે કરાશે કાર્યવાહી

નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સર્વિસ રોડ પર ડિવાઈડર તોડનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. HHAIએ તેમને સાત દિવસની અંદર પોતાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી અનધિકૃત વ્યવસાયોને દૂર કરવા વિનંતી કરી છે. આ હાઈવેમાં પુણે-સોલાપુર નેશનલ હાઈવે નંબર 65, પુણે-નાસિક નેશનલ હાઈવે નંબર 60 અને પૂણે-સતારા નેશનલ હાઈવે નંબર 48નો સમાવેશ […]

પ્રાંતિજમાં હત્યાના કેસમાં અસામાજીક તત્વો બુલડોઝરથી કાર્યવાહી, ગેરકાયદે બાંધકામ દુર કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પણ હવે ભાજપા સરકારે તોફાની તત્વો સામે ઉત્તરપ્રદેશની જેમ બુલ્ડોઝરથી કાર્યવાહી શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો ત્યારે તોફાની તત્વોએ યુવાન ઉપર મારક હથિયારો વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવમાં 30 વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ […]

રાજસ્થાનઃ ચૂંટણીપંચની કાર્યવાહીમાં 644 કરોડની ગેરકાયદે રોકડ અને સામગ્રી જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગત ચૂંટણીની સરખામણીમાં રેકોર્ડ જપ્તી થઈ છે. આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી, રાજસ્થાનમાં વિવિધ એજન્સીઓ દ્વારા 644 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રોકડ અને વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આમાં જયપુર જિલ્લામાં જપ્તીઓની સંખ્યા 106 કરોડને વટાવી ગઈ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આચારસંહિતા દરમિયાન થયેલી જપ્તીઓની સરખામણીમાં આ વખતે […]

ચંદીગઢમાં ખાતિસ્તાની નેતા પન્નૂની મિલ્કત NIAએની કાર્યવાહી, કોઠી સીલ કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજજરની હત્યાને પગલે સંબંધમાં ખટાશ આવી છે. હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો કેનેડાના પીએમ ટ્રૂડાએ કરેલા આક્ષેપ બાદ ભારતે પણ વળતા પ્રહાર કર્યાં હતા. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની નેતાઓ સામે લાલ આંખ કરીને પંજાબમાં વિવિધ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન […]

મણિપુર મુદ્દે લોકસભામાં વિપક્ષનો હંગામો યથાવત

નવી દિલ્હી: ગુરુવારે પણ લોકસભાની કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસોની જેમ મણિપુર મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી અને થોડીવાર પછી તેને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો તેમની માંગ પર અડગ રહ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિ પર […]

અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ આડેધડ વાહન પાર્ક કરતા ચાલકો સામે મનપાની કાર્યવાહી

પૂર્વ ઝોનમાં 53 વાહનના માલિકો સામે કાર્યવાહી વાહન માલિકો પાસેથી રૂ. 22300નો દંડ વસુલાયો જાહેરમાં ગંદકી કરતા એકમો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા સતત મોનટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે […]

સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે, પાકિસ્તાનના ખોટા પગલાંએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ આપવાની ફરજ પડી છે. ભારત સરકારે કહ્યું કે, પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના […]

ભારતમાં એક વર્ષમાં 2724 ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2021માં 2724 ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમ કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2,724 કેસમાં સંબંધિત સક્ષમ અધિકારીએ CVCની સલાહ પર અંતિમ નિર્ણય લીધો હતો. જેમાંથી પંચની સલાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code