1. Home
  2. Tag "program cancelled"

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ રદ કરાયો, ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા સંચાલિક કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં તા. 1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવર શોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code