1. Home
  2. Tag "RahulGandhi"

કોંગ્રેસ ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છેઃ ભાજપ

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી એવા ‘ગ્લોબલ પ્રોગ્રેસિવ એલાયન્સ’નો ભાગ છે જે ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છે. ભાજપના મતે, કોંગ્રેસ હવે વિદેશી તાકાતોની મદદથી દેશમાં […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં […]

લોકસભામાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક: શશિ થરૂરની ગેરહાજરીથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદો સાથે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના ઓડિટોરિયમ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં તિરુવનંતપુરમના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. લાંબા સમયથી થરૂર અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે મતભેદના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code