ભાવનગરઃ મેઘરાજાને ખમૈયા કરો, વાદળિયા વાતાવરણથી પાકમાં જીવાંતોનો ઉપદ્રવ વધતા ખેડુતો ચિંતિત
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. એટલે ખેડુતો મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાથના કરી રહ્યા છે.ખેતીવાડી આધારીત ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ સીઝનમાં થયેલ કુલ 4,18,000 હેકટરનાં અંદાજીત 94 ટકા વાવેતરમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરી સહિતના થયેલા વાવેતરમાં શરૂઆતમાં ખેંચાયેલા વરસાદમાં પાકની સ્થિતિ માંડ માંડ બચે તેવી રહી હતી પણ રહી રહીને […]