રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડ જવા રવાના થશે- દશેરાનો પર્વ ચીન સીમા પર તૈયાર જવાનો સાથે ઉજવશે
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે દેહરાદૂન જશે દશેરાનો પર્વ સીમા પરના જવાનો સાથે ઉજવશે દિલ્હીઃ- દેશભરમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે 9મિં નોરતું છે આવતી કાલે દશેરાનો પ્રવ મનાવવામાં આવશે ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથ સિહં આ પ્રવની ઉજવણી ચીન સીમા પર તૈનાત આર્મીના જવાનો સાથે કરશે. જાણકારી પ્રરમાણે ક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉત્તરાખંડમાં ચીન […]


