રાજસીતાપુર ગામના યુવાનોએ સ્વખર્ચે પૌરાણિક વાવની સાફ-સફાઈ કરી
સુરેન્દ્રનગર, 22 માર્ચ 2026: Youth of Rajsitapur village cleaned the ancient Vav જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલી એક પૌરાણિક વાવ સારસંભાળ ન રાખવાને લીધે ગંદકી અને બિસ્માર હાલતને કારણે ખંડેર બની છે. ત્યારે ગામના યુવાનોએ સ્વખર્ચે અને શ્રમયજ્ઞ કરીને ઐતિહાસિક વાવની સાફ-સફાઈ કરી છે. ગામના લોકોની માન્યતા મુજબ આ વાવ 500 વર્ષ જૂની છે […]


