1. Home
  2. Tag "rally"

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા  મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આસ્ટોડિયા થઈ અને મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ સુધી રેલી કાઢવામાં આવી હતી.  મ્યુનિ, કર્માચારીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર, ઈમરાન સહિત ચાર વ્યક્તિ ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં ઈમરાન સહિત 4 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈમરાનખાનને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઈમરાનખાનને પગમાં ઈજા […]

સુરતમાં રત્ન કલાકારોની પડતર માગણીઓને લીધે રેલી યોજાય તે પહેલા જ પોલીસે કરી અટકાયત

સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રત્નકલાકારોના અનેક પ્રશ્નો છે. અને તેમની  પડતર માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. અને કતારગામ દરવાજા ખાતેથી રેલીનું  આયોજન કરાયું હતું. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી. સુરત શહેર […]

અમદાવાદમાં સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિશાળ રેલી યોજાઈ, કલેકટરને આવેદન

અમદાવાદઃ રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજુઆતો કર્યા બાદ હવે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શનિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં કર્મચારીઓની રેલી યોજાઈ હતી. જેમાં આમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. કર્મારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]

રાહુલ ગાંધી 12 જૂને વાંસદામાં કોંગ્રેસની આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિનાઓ બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીઓ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્રણેય પક્ષોએ હાલ તો આદિવાસી બેઠકો કબજે કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ આદમી પાર્ટીએ બીટીપી સાથે જોડાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ કોંગ્રેસના રાહુલ ગાંધી નવસારીના વાસદામાં 12મી જુને […]

અમદાવાદમાં સી ફોર્મ મુદ્દે તબીબોએ રેલી યોજીને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ શહેરના ખાનગી હોસ્પિટલોના તબીબો સી-ફોર્મના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશન સામે આંદોલન કરી રહ્યા છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. ત્યારે  અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA) દ્વારા ફરી એકવાર સી ફોર્મ મુદ્દે રેવી યોજીને મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજુઆત કરવામાં આવી હતી. અમદાવાદમાં […]

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના ખેડુતોની પાણીના પ્રશ્ને મહારેલી યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 10થી 12 ટકા જ બચ્યો છે. સરકાર દ્વારા નર્મદા યોજનાથી બનાસકાંઠાના ડેમો અને જળાશયોમાં પાણી ઠાલવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ એનો અમલ થયો નથી, ત્યારે પાલનપુર અને વડગામના ખેડુતોએ કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી […]

તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે હજારો આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટ્યાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા ચાલી રહેલા બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code