1. Home
  2. Tag "ram temlpe"

અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ, રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

અયોધ્યા: કર્ણાટકના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિને અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ માટે પસંદ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે (15 જાન્યુઆરી) આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે કૃષ્ણશિલા પર બનેલી મૂર્તિનું વજન 150 થી 200 કિલો છે. ચંપત રાયે કહ્યું કે અરુણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code